Skip to playerSkip to main content
  • 2 months ago
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં ભાજપમાં આંતરિક અસંતોષ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટિકિટ ફાળવણીને લઈને સિંધી સમાજમાં ભારે નારાજગી ફાટી નીકળી છે, જે હવે ખુલ્લા વિરોધમાં પરિવર્તિત થઈ ગઈ છે.માહિતી મુજબ, સિંધી સમાજના એક દાવેદાર ઉમેદવારને પરંપરાગત રીતે મજબૂત ગણાતા વોર્ડ નંબર 1ના બદલે વોર્ડ નંબર 8માંથી ટિકિટ ફાળવવામાં આવી છે. આ નિર્ણયથી સમાજમાં અસંતોષ ફેલાયો છે. સમાજના આગેવાનો આને “અન્યાય અને અવગણના” ગણાવી રહ્યા છે, કારણ કે વોર્ડ નંબર 1માં સિંધી સમાજનો પ્રભાવ નોંધપાત્ર છે અને વર્ષોથી તેઓ આ વોર્ડમાં મજબૂત હાજરી ધરાવે છે.

Category

🗞
News
Transcript
00:00UP को फिर गर्मी से मिली राहत, मौसम विभाग ने 29 मार्च से 1 अप्रिल तक बारिश आंधी का एलर्ट
00:07किया जारी
00:09आगरा में बच्ची के हत्या कर ड्रम में ठूसने वाला आरोपी, पुलिस मुटवेड मिड़ुआ धेर, दारोगा को भी लगी गोली
00:17गंगा एक्सप्रेस वेका ने 99 फिस्दी काम पूरा लेन मार्किंग, टोल बूत और साइन बोट लगे जून में हो सकता
00:25है उदगाटम
Comments

Recommended